Ration Card

- માહિતી મેળવવાનો અધિકાર

૦૧ પ્રસ્તાવના
૦૨ અન્ન અને નાગરિક પુરવઠા નિયામક કચેરીના કાર્યો અને ફરજો
૦૩ કચેરીના અધિકારી અને કર્મચારીઓની સત્તા અને ફરજો
૦૪ કચેરીના કાર્યો કરવાના નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમ સંગ્રહ અને દફ્તરો
૦૫ નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધિ જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત
૦૬ કચેરીના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક
૦૭ કચેરીના સરકારી માહિતી અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો
૦૮ કચેરીના ભાગ તરીકે રચાયેલી બોર્ડ/પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક
૦૯ કચેરીની નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય પદ્ધતિ
૧૦ અન્ન અને નાગરિક પુરવઠા નિયામક કચેરી ખાતેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડીરેકટરી)
૧૧ કચેરી ખાતેના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની તા.૩૦/૪/૨૦૧૧ ની સ્થિતિની માહિતી દર્શાવતુ પત્રક
૧૨ પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર
૧૩ કચેરીના સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ
૧૪ કચેરી દ્વારા અપાયેલ રાહત પરમીટ કે અધિકૃત પત્ર મેળવનારની વિગત
૧૫ કચેરીના કાર્યો માટે નક્કી કરેલા ધોરણો
‌‌‌‌‌‌‌‌‌____________________________________________________________________________________________________________________

રેશન કાર્ડ અરજી પત્રકો

૦૧ નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે)
૦૨ નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ
૦૩ નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) 
૦૪ નમૂના નં. - પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે)
૦૫ નમૂના નં. - ૬-અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે
૦૬ નમૂના નં. - ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્‍ય તાલુકા / જીલ્‍લામાં સ્‍થળાંતરના કિસ્‍સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્‍યે)
૦૭ નમૂના નં. - ૭ પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ
૦૮ નમૂના નં. - ૮ કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્‍યે) (રાજ્ય બહાર સ્‍થળાંતરના કિસ્‍સામાં)
૦૯ નમૂના નં. - ૯ ડુપ્‍લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્‍યે)
૧૦ બાયોમેટ્રીક ફીંગરપ્રિન્‍ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ બહાર પાડવા બાબત
____________________________________________________________________________________________________________________
૦૧ નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી. 
અરજી પત્રક નમુના -૨ (બે) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે 
ડાઉનલોડ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

0૨ રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે. 
અરજી પત્રક નમુનો -૯ (નવ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે

૦૩ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે

૦૪ જે કાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડ રેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોીના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.
અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે
અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે
વધુમાં નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા તેમજ નામ કમી કરવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે

૦૫ ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે

૦૬ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.
અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે

૦૭ જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળ ના જનસેવા કેન્દ્રોડ અને શહેર વિસ્તાનરમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે.

એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્રન પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.
અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે
વધુમાં રેશનકાર્ડ વિભાજનથી મેળવવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો. પીડીએફ ફાઈલ કે જે નવી વિન્ડો માં ખુલે છે
____________________________________________________________________________________________________________________
બનસકાંઠા પુરવઠા અધિકારીશ્રી
Banaskantha S J Chavada 7567021929 02742 - 252309 dso-and@gujarat.gov.in 
____________________________________________________________________________________________________________________ 

ટોલ ફ્રી નંબર 1800-233-5500 ડાયલ કરી ફરીયાદની નોંધણી કરાવી શકો છો.
____________________________________________________________________________________________________________________